પાવાગઢના સૌથી ઉચ્ચ શિખર પર જગત જનની મા કાલિકા દેવી સાક્ષાત મહાશક્તિ સ્વરૂપે બિરાજમાન છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. પ્રાચીનકાળમાં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની આરાધના કરી હતી. દેવી પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનું અપમાન સહન નહીં થતાં સતી માતાએ યોગબળ દ્વારા પ્રાણત્યાગ કર્યો હતો. વ્યથિત શિવશંકરે સતીના મૃત શરીરને લઈને […]
આ ભક્તનાં કરોડો રૂપિયા ફસાઈ ગયાં હતાં એટલા માટે તેમણે રાખી માં મોગલ ની માનતા અને પછી થયો એવો ચમત્કાર કે…
એવું કહેવામાં આવે છે કે માં મોગલ “મોગલધામ” માં હાજરાહજુર છે. “માં મોગલ” પોતાનાં શરણમાં આવતા તમામ ભક્તોનાં મનની બધી જ પીડા સાંભળે છે. જો સાચા દિલથી “માં મોગલ” ની પુજા કરવામાં આવે તો “માં મોગલ” પોતાનાં ભક્તોના દરેક દુઃખ જરૂર દુર કરે છે. “માં મોગલે” અનેક નિ:સંતાન દંપતિઓનાં ઘરમાં બાળકો તરીકે આશીર્વાદ આપેલા છે. […]
આ માજી એ રાખી “માં મોગલ” ની માનતા, બાદમાં થયો એવો ચમત્કાર કે તેમનો સોનાનો ચેન પાછો મળી ગયો…
આખું વર્ષ ભક્તો કચ્છનાં કબરાઉ ધામમાં “માં મોગલ” ના દર્શનાર્થે આવે છે. ભક્તો માતાજીનાં આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. માં મોગલ ધામમાં માતાજીનું આસન ગ્રહણ કરવા વાળા મણિધર બાપુ એવું કહીને ભક્તોનાં દુ:ખ દુર કરે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકાર કરી લીધી છે અને તેની સાથે જ ભક્તોનાં જીવનમાં પણ ખુબ જ આનંદની લાગણી […]
મોગલ માતાના ફોટો પર ક્લિક કરીને મેળવી લ્યો માતાજીના આર્શીવાદ..
દોસ્તો મોગલ માતા ખૂબ જ દયાળુ છે અને તેઓ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ જોઈ શકતા નથી. જો કોઈ પૂરી આસ્થા સાથે આવે છે અને માતાજીનું નામ લે છે તે માતાજી તેના દુઃખો દૂર કરતા હોય છે અને તેના જીવનની કોઈપણ સમસ્યા આસાની થી ભાગી જતી હોય છે. ભલે ભક્ત માતાજીથી ઘણા અંતર સુધી દૂર હોય […]
માતાજીની અસીમ કૃપાથી આ રાશિવાળા લોકો બનશે કરોડપતિ, થશે અપાર લાભ અને ખુલશે ધનના દરવાજા..
મેષ રાશિ:- ગણેશજી કહે છે કે લાંબા સમય પછી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન થઈ શકે છે. તમે તમારા કામમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નજીકના સંબંધીની સમસ્યાને ઉકેલવામાં પણ તમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો. વધુ પડતો આત્મવિશ્વાસ રાખશો નહીં. આ કસરતમાં સમય અનુસાર લવચીકતા લાવવી જરૂરી છે. ક્યારેક મનમાં ડરનો અનુભવ થઈ […]
જે પણ લોકો માં મોગલ ને માનતા હોય તે ફક્ત 2 મિનિટ નો સમય કાઢીને જાણો આ વાત માતાજી ક્યારેય પણ દુઃખી નહિ થવા દે…
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલ નાનકડા એવા ભગુડા ગામની અંદર બેઠેલા માં મોગલ મોગલનું મંદિર આજે ખુબજ જાણીતું અને પ્રખ્યાત બન્યું છે. માં મોગલના આ મંદિર અને ગામ સાથે અનેક ચમત્કારો અને કથાઓ જોડાઈ છે જેનાથી પ્રભાવિત થઈને રોજે હજારો ભક્તો પોતાની માનતા અને મન ની મનોકામના લઇ ને માં ના દર્શન કરવા આવે છે. […]
સાંજ પડતાં પહેલા મોગલ માતાજી આપશે શુભ સમાચાર ફક્ત એકવાર જય માતાજી લખી શેર કરો
જય શ્રી મા મોગલ.તમે સૌ જાણો છો એમ કે કોઈપણ માણસ અહીં મોગલ માતાના શરણે આવ્યો હોય અને તે ખાલી હાથે પાછો ગયો હોય તેવું બન્યું જ નથી.ભક્તો અહીં માતાજી પાસે તેમના દુઃખ અને મુશ્કેલીઓ લઈને રડતા રડતા આવે છે અને માતાજીના દર્શન કર્યા બાદ તેઓ હસતા મુખે ઘરે પરત જાય છે.મા મોગલનું તો ફક્ત […]
અશક્ય લાગતું કામ પણ માં મોગલે માત્ર ૨૪ કલાકમાં પૂરું કરી દીધું તો આ મહિલા છેક મસ્કટથી કબરાઉ પોતાની માનેલી મનોકામના પુરી કરવા માટે દોડી આવી…
માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના ભલભલા દુઃખો દૂર થાય છે, તે માટે હજારોની સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, જે ભક્તોને માં મોગલ પર વિશ્વાસ બેસી જાય છે તે ભક્તો પર માં મોગલ કયારેય દુઃખ આવવા દેતા નથી, માં મોગલે અત્યાર […]
કેનેડાના રસ્તા પર ફરી રહી છે સુરત પાર્સિંગ GJ 5 ની કાર, અંકુર ગાંધીએ નંબર પ્લેટના આપ્યા આટલા ડોલર…
કેનેડામાં રસ્તા પર સુરત પાસિંગની ફરતી કાર જોઈને સુરતીઓમાં પણ અચરજ ફેલાયું છે. આ કાર સુરતના અંકુર ગાંધીની છે. અંકુર 2014માં ફેમિલી સાથે કેનેડા શિફ્ટ થઈ ગયા હતા. તેઓ હાલ ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પ્ટન સિટીમાં રહે છે. તેમની કારનો નંબર હાલ સોશિયલ મીડિયા પર આકર્ષણ જમાવી રહ્યો છે. તેમની કારનો નંબર છે GJ 5 V 9196. […]
રુદ્રાક્ષને સ્પર્શ કરી ૐ લખવાથી 12 કલાકમાં જીવન બદલાઈ જશે અને મળસે…
રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ મનાય છે. અને તેને ધારણ કરવાથી જીવનમાં રહેલી પીડાઓ દૂર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષ વિષે કહ્યું છે કે, રુદ્રાક્ષના વૃક્ષની ઉત્પતિ ભગવાન શિવના આંસુડાથી થઈ હતી. જ્યારે ભગવાન શંકરના આંસુઓ ધરતી પર પડ્યા ત્યારે તેનાથી એક ઝાડ ઉત્પન્ન થયું જે રુદ્રાક્ષના નામે ઓળખાયું. રુદ્રાક્ષ ખુબ પવિત્ર અને ચમત્કારી હોય […]