કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે વર્ષની સજા ફટકારી છે. 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી, આ જ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી છે. રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ કરાયેલા અપરાધિક માનહાનિના કેસમાં સુરત કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. મળતી માહિતી મુજબ, સજા બાદ તરત […]
રાજકારણ
અમેરિકન મીડિયાએ કરી ભાજપની પ્રશંસા, કહ્યું કે- વિશ્વની સૌથી મોટી પાર્ટી 2024ની ચૂંટણીમાં જીત તરફ…
દેશની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ની અમેરિકન મીડિયા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે ભાજપને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટી ગણાવી છે. જર્નલમાં લખવામાં આવ્યું છે કે 2014, 2019માં બમ્પર જીત બાદ 2024માં બીજેપી ફરી એક મોટી જીત તરફ આગળ વધી રહી છે. જર્નલમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં ભાજપ […]
હૈદરાબાદમાં ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી , પેટ્રોલપંપ પર કર્મચારીએ કેશ પેમેન્ટ માંગતા તેની હત્યા કરવામાં આવી…જુઓ પૂરો મામલો
હૈદરાબાદમાં પેટ્રોલ પંપના કર્મચારી સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, જ્યારે તેણે કારમાં પેટ્રોલ ભરાવીને પૈસા માંગ્યા ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. આ મામલો હૈદરાબાદના બોર્ડર નરસિંગી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે કેટલાક લોકો […]
યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર અચાનક આકાશમાં ઉછળવા લાગ્યું તો નીચે ઉભેલા લોકો જોઈને સ્તબ્ધ રહી ગયા અને પછી… જુઓ વિડિયો
બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી બચી ગયું છે. યેદિયુરપ્પાને લઈ જતું હેલિકોપ્ટર સોમવારે કલબુર્ગીના મેદાનમાં હેલિપેડ પર ઉતરવાનું હતું. પરંતુ ત્યારે જ કંઈક એવું બન્યું કે મોટી દુર્ઘટના ટળી ગઈ. હેલિકોપ્ટરના પાયલોટની સમજદારીથી દુર્ઘટના ટળી હતી. હકીકતમાં, જે ગ્રાઉન્ડ પર યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું ત્યાં પ્લાસ્ટિકનો કચરો ભરાયેલો […]
હાર્દિક નું રાજનીતિ માં કમબેક: કોંગ્રેસ છોડ્યા બાદ આ પાર્ટીમાં જોડવાના આપ્યા મોટા સંકેત…. જાણીને ચોંકી જશો
હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસમાંથી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તેમજ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ ત્યારથી પટેલ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS) ના કન્વીનર અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 30 મે અથવા 31 મેના રોજ ગાંધીનગરમાં ભાજપમાં જોડાઈ શકે છે. તેમણે શુક્રવારે અમદાવાદમાં […]
નરેશ પટેલ ની કોંગ્રેસ માં એન્ટ્રી ની તારીખ નક્કી થઈ, સ્વાગત માં આખું ગાંધી પરિવાર ઉભુ રેસે
છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને અટકળો ચાલી રહી છે. જેની વચ્ચે રાજકોટમાં આગામી 10 થી 15મી જૂન વચ્ચે કોંગ્રેસનું સંમેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહે તેવી સંભાવના છે.બીજી તરફ કોંગ્રેસના આ મહાસંમેલનમાં ખોડલધામાના ચેરમેન નરેશ પટેલ ભાગ લઈને કોંગ્રેસનો ખેસ પહેરશે તે અંગેની […]
પાટીદાર નેતા ફરી જાગ્યા, પાટીદારોને લઈને કહી દીધી આવડી મોટી વાત… જાણીને ચોંકી જશો
VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ 2015માં આંદોલન કર્યું અને તે બાદ અનામત મળ્યું એટલે આંદોલન સમેટાઇ ગયું, પણ બે મુદ્દા રહી ગયા હતા કે કેસ અને જે શહીદ થયા તેમના પરિવારને સરકારી નોકરી આપવી. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં 19 દિવસના ઉપવાસ કર્યા છે, અને આ બંને મુદ્દાઓનું સમાધાન કરવું […]
પાટીદાર ના અગ્રણી રહી ચૂકેલા હાર્દિક પટેલ એ કરી દીધી મોટી જાહેરાત, ભાજપમાં….
ગુજરાતનો પાટીદાર ચહેરો અને દિગ્ગજ યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે જનતાની અંદર ઘણા બધા સવાલ હાર્દિક પટેલને લઈને ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે તેમણે તમામ સવાલો પર જવાબ આપ્યો છે. VTVGujarati.com સાથે ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે વારંવાર કહ્યું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું […]
‘બધું લઈ લેવું છે કંઈક તો આપવાનું રાખો’ જાણો નીતિન પટેલ એ કેમ કહ્યું આવું
લાલ દરવાજા ટર્મિનસથી થોળ ગામ (સરદાર ચોક) સુધી કુલ 5 AMTS બસ સેવામા કાર્યરત કરવામાં આવી છે. આ ૩૦ કિલોમીટરના રૂટ ઉપર યાત્રિકોને ૩૫થી ૪૦ મિનિટે બસ ઉપલબ્ધ બનશે. મુસાફરો માટે ટિકિટની કિંમત લઘુતમ ૦૩ રૂપિયા અને મહત્તમ ૨૦ રૂપિયા પ્રારંભિક તબક્કે રાખવામાં આવી છે. અમદાવાદ શહેરની ભાગોળે આવેલા અગત્યનાં સ્થળો, ગ્રામ્ય વિસ્તારો સુધી AMTS […]
નરેશ પટેલ જશે દિલ્લી, આ પાર્ટી ના દિગગજ નેતા સાથે આ બાબતે કરશે ફાઇનલ મિટિંગ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આ વચ્ચે નરેશ પટેલ સાથે જોડાયેલી સૌથી મોટી ખબર સામે આવી છે. નરેશ પટેલ આવતીકાલે સવારે 9 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ મોટા નેતાઓને મળશે. નરેશ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે બેઠક યોજી […]