આ રાશિના લોકોએ અત્યાર સુધી જીવનમાં ઘણા કષ્ટો વેઠયા હતા, હવે કુળદેવી તેમને એકસાથે સુખ આપશે,વૃષભ રાશિ – હાલનો સમય તમારા માટે સારો નથી, તેથી અનિર્ણાયકતાને કારણે તમે હાથમાં રહેલી તક ગુમાવી શકો છો અને તેનો લાભ લઈ શકશો નહીં. તમે વિચારોમાં ખોવાયેલા રહેશો, તેથી તમે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકશો નહીં. નવા કાર્યની શરૂઆત […]
ધાર્મિક
સાપુતારા નજીક આવેલા સપ્તશૃંગી માતાજીના જૂના સ્વરૂપના દર્શન થશે , 500 વર્ષથી ચડેલા સિંદૂરને દુર કરવામાં આવશે…
સાપુતારા નજીક આવેલા સપ્તશૃંગી માતાજીના જૂના સ્વરૂપના દર્શન થશે , 500 વર્ષથી ચડેલા સિંદૂરને દુર કરવામાં આવશે…,સાપુતારા નજીક આવેલ સપ્તશૃંગી માતાજીનું મંદિર નોરતાના પ્રથમ દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે ,500 વર્ષ જૂનું સપ્તશૃંગી માતાજીનું સ્વરૂપ પ્રથમ નોરતે ભક્તોની સામે આવશે. સાપુતારા નજીક મહારાષ્ટ્રના વનીમાં આવેલા સપ્તસૃંગી માતાજીમાં ભક્તોને ખૂબ જ આસ્થા છે. અહીં ગુજરાત સહિત […]
વડોદરાની આ મહિલાના ઘરે દશામાં એ આપ્યો સાક્ષાત પરચો, આરતી સમયે મહિલાના હાથમાંથી…જુઓ અહીં
વડોદરાની આ મહિલાના ઘરે દશામાં એ આપ્યો સાક્ષાત પરચો, આરતી સમયે મહિલાના હાથમાંથી…જુઓ અહીં,જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. હાલ દશામાંના વ્રતની ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ભકતો પોતાના ઘરે માં દશામાંનું સ્થાપન કરે છે અને ૧૦ દિવસ માતાની પૂજા અર્ચના કરે છે અને તેમના આશીર્વાદ લે છે. ભકતોનો આવો ભકતી ભાવ […]
અડધી રાતે પુરા 364 દિવસો બાદ ખુલ્યું મહાદેવનું આ ધામ, નગચંદ્રેશવર એ આપ્યા ભક્તોને દર્શન
અડધી રાતે પુરા 364 દિવસો બાદ ખુલ્યું મહાદેવનું આ ધામ, નગચંદ્રેશવર એ આપ્યા ભક્તોને દર્શન,નાગપંચમી નિમિત્તે મહાકાલેશ્વર મંદિરના મુખ્ય શિખર પર સ્થિત ભગવાન શ્રી નાગચંદ્રેશ્વર મંદિરમાં દર્શન માટે સોમવારે રાત્રે 12 વાગ્યાથી દ્વાર ખોલવામાં આવ્યા હતા. જે 24 કલાક ખુલ્લું રહેશે. 364 દિવસ બાદ રાત્રે બરાબર 12 વાગે મહાકાલેશ્વર મંદિરના શિખર પર બિરાજમાન નાગચંદ્રેશ્વરના દર્શન […]
ભારતનું એવું મંદિર જે વર્ષમાં ખાલી એક જ વાર ખુલે છે, મંદિર નું મૂર્તિ છે એકદમ ખાસ, જાણો શું છે ખાસિયત
ભારતનું એવું મંદિર જે વર્ષમાં ખાલી એક જ વાર ખુલે છે, મંદિર નું મૂર્તિ છે એકદમ ખાસ, જાણો શું છે ખાસિયત,નાગ પંચમીનો તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે. તારીખે પ્રમાણે આ વખતે નાગપંચમી 2જી ઓગસ્ટે આવી રહી છે. નાગ પંચમીના દિવસે મહિલાઓ નાગ દેવતાની પૂજા કરે છે અને સાપને દૂધ પીવડાવવામાં […]
ભારત ની આ જગ્યાઓ જ્યાં ફ્રી માં રહી શકો છો તમે, સાથે મળશે આ અન્ય સુવિધાઓ…જાણો અહીં
ભારત ની આ જગ્યાઓ જ્યાં ફ્રી માં રહી શકો છો તમે, સાથે મળશે આ અન્ય સુવિધાઓ…,જાણો અહીંટ્રિપ પ્લાન કરતી વખતે, લોકોનું સૌથી મોટું ટેન્શન એ હોય છે કે તેનો કેટલો ખર્ચ થશે. જે લોકો બજેટ ટ્રાવેલ કરવા માગે છે તેમને આવી સમસ્યાઓનો ઘણો સામનો કરવો પડે છે. બજેટ ટ્રાવેલમાં ક્યાંક રહેવું સૌથી વધુ ખર્ચ કરે […]
રાજકોટમાં સાધુ સંતોએ સી.આર.પાટીલ પાસે કરી દીધી આ મોટી માંગ… જાણો અહીં
રાજકોટમાં સાધુ સંતોએ સી.આર.પાટીલ પાસે કરી દીધી આ મોટી માંગ… જાણો અહીં,નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો તો બીજી તરફ રાજસ્થાનમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક લોકોને નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ ધમકી પણ મળી છે. બીજેપીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ દેશમાં અનેક […]
દેશ ના હિંદુઓ થી છુપાવ્યું આટલી મોટી સચ્ચાઈ, અમરનાથ યાત્રાના આ તથ્ય ને લઈને આજે પણ સૌ કોઈ અંજાન…
દેશ ના હિંદુઓ થી છુપાવ્યું આટલી મોટી સચ્ચાઈ, અમરનાથ યાત્રાના આ તથ્ય ને લઈને આજે પણ સૌ કોઈ અંજાન…,ભારતમાં એક કહેવત છે કે જૂઠું એટલી વાર બોલો કે એક દિવસ લોકોને તે સાચું પડવા લાગે છે. ભારતમાં સદીઓથી અમરનાથ યાત્રા પર આવું જ જૂઠ બોલવામાં આવે છે. ભારતની પેઢીઓને સદીઓથી કહેવામાં આવે છે કે અમરનાથ […]
અમરનાથ માં ફસાયેલ યાત્રાળુઓને આર્મીના જવાનો એ કંઈક આ રીતે બચાવ્યા… મહિલાએ કર્યું સેલ્યુટ અને જે કહ્યું તે સાંભળીને દિલ ધ્રુજી ઉઠશે
અમરનાથ માં ફસાયેલ યાત્રાળુઓને આર્મીના જવાનો એ કંઈક આ રીતે બચાવ્યા… મહિલાએ કર્યું સેલ્યુટ અને જે કહ્યું તે સાંભળીને દિલ ધ્રુજી ઉઠશે,જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે પૂરમાં ઘણા શ્રદ્ધાળુઓ તણાઈ ગયા છે. અત્યાર સુધી 16 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. 45 થી વધુ લોકો ઘાયલ […]
ગણેશઉત્સવ ને લઈને રાજ્ય સરકાર નો મોટો નિર્ણય, આ સાંભળતા જ ભક્તોની ખુશી નો પાર નહીં રહે…. જાણો શું છે નિર્ણય
ગણેશઉત્સવ ને લઈને રાજ્ય સરકાર નો મોટો નિર્ણય, આ સાંભળતા જ ભક્તોની ખુશી નો પાર નહીં રહે…. જાણો શું છે નિર્ણય,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર છે.રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો […]