ગુજરાતીઓ તો ધર્મમાં બીજા રાજ્યના લોકો કરતા વધુ માનવા વાળા.આમેય આપણી આ ધરા જ સંતોની ધરા છે શૂરવીરોની ધરા છે.અને સદીએ સદીએ અનેક ચમત્કાર થયા છે તેમાંય ધાર્મિક બાબતે તો ખાસ.આજે પણ તમને અહીં એવા જ એક ચમત્કાર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે તમવા જાણશો તો તમવા પણ એકદમ ખુશ થઈ જશો અને […]
ધાર્મિક
પૈસા આવશે ચુંબકની જેમ માતા ખોડલની કૃપાથી આ રાશિના લોકો માટે આવશે શુભ દિવસો, પડી જશે જલ્સો…
મેષ : આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે કોઈની મદદ કરી શકો છો, જે તમને ખુશ કરશે. લાંબા સમયથી અટકેલા કામ મિત્રોના સહયોગથી સરળતાથી પૂરા થશે. જે લોકો ખાનગી નોકરી કરે છે તેમના માટે આજનો દિવસ ઘણો સારો છે. પ્રમોશનની સાથે પગારમાં વધારો જેવા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. […]
પતિ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતો હોવાથી મહિલાએ રાખી માં મોગલની માનતા, જુઓ પછી થયો એવો ચમત્કાર કે જાણીને તમે પણ કહેશો ‘જય માં મોગલ’
માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે, અને માં મોગલ પર વિશ્વાસ […]
આ દીકરી ની બહેન 10 દિવસથી ખાટલામાંથી ઉભી થતી ન હતી બાદમાં તેની બહેને મા મોગલની માનતા રાખવાથી થયો એવો ચમત્કાર કે ડોકટર પણ…
દરેક લોકોના જીવનમાં કોઈના કોઈ સમસ્યા રહેલી હોય છે. વ્યક્તિ પોતાની સમસ્યાનું સમાધાન લેવા માટે ભગવાનના દરબારમાં પોહ્ચે છે. ત્યારે આવુજ એક ધામ કચ્છના કબરાઉ ખાતે આવેલ છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે. જ્યાં વર્ષ દરમિયાન હજારો ભક્તો મોગલ ધામમાં પોતાના દુખ દુર કરવા આવે છે. અને મોગલ માતા પણ પોતાના ભક્તોના જીવનમાંથી દુખ […]
સવારમાં માં ખોડલનું નામ માત્ર લેવાથી જ આ રાશિવાળા લોકોનાં જીવન થઈ જશે ધન્ય.., જીવનની દરેક મુશ્કેલી થશે દુર…
મેષ રાશિ તમે વૈવાહિક સંબંધોમાં નવી તાજગી અને ઉર્જાનો અનુભવ કરશો. નવા સંપર્કોથી લાભ થશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. વેપારી લોકો તેમના હરીફોને ખુબ પાછળ છોડી દેશે. તમારા નજીકના અને પ્રિયજનોના કલ્યાણ વિશે વિચારવાથી તમે વધુ મહેનત કરશો. રોકાણ માટે હાલનો સમય અનુકૂળ નથી, તેથી તમારી યોજનાઓ મુલતવી રાખવાની જરૂર છે. પ્રેમી અને જીવનસાથી […]
ધનનાં ભંડાર ભરાઈ જશે,માં ખોડલ આ રાશિવાળા લોકોનું ન જોઈ શક્યા દુ:ખ…આપ્યા આશિર્વાદ…
મેષ રાશિ હાલના સમયમાં તમારા પરિવારના સભ્યોની સુખ-સુવિધા થી મન ચિંતિત રહેશે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક મોરચે ચમકશે. વડીલો અપેક્ષા રાખી શકે છે કે તમે તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરો. તમે તમારા મહત્વપૂર્ણ કાર્યો કરવાને બદલે આનંદમાં દિવસ પસાર કરશો. ઉપહાર અને સન્માનનો યોગ છે. અચાનક, ટૂંકી યાત્રા પર જવાની સંભાવના છે. જુની કાયદાકીય બાબતોનું સમાધાન […]
24 કલાકમાં માં મોગલ લખવાથી આ 10 રાશિવાળા બનશે લાખોપતિ.. થશે દરેક કાર્ય પૂર્ણ..
જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ગ્રહ નક્ષત્રોમાં પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ માટે તેમનો સારો સમય શરૂ થવાનો છે. ગ્રહો-નક્ષત્રો અને ફેરફારો વ્યક્તિના જીવનને અસર કરે છે. તેની તેમના જીવન પર ઘણી અસર પડે છે. આજે લગભગ એક હજાર એકસો અગિયાર વર્ષ પછી ગ્રહ નક્ષત્રમાં મોગલની વિશેષ કૃપા થઈ રહી છે. અને તેનો ખાસ નિયમ ધનુ […]
શ્રી રામ લખવાથી આ 11 રાશિવાળા બનશે લાખોપતિ,આ નામવાળા માટે ધન સંપત્તિનો ખજાનો ખુલશે..!
મેષ રાશિ:- નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો નથી, ખર્ચમાં વધારો થશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે. વૃષભ રાશિ:- આજે તમને તમારા નજીકના વ્યક્તિ તરફથી મોટો ફાયદો થઈ શકે છે. નોકરી કરતા લોકોને ફાયદો થશે. લગ્નની પુષ્ટિ થઈ શકે છે, મુસાફરી શક્ય છે.પરંતુ વાહન સંભાળીને […]
પાવગઢમા બેઠેલા મહાકાળી માતાજી ના માત્ર દર્શન થી ભક્તોના તમામ દુ:ખો થાય છે દુર , બધી જ મનોકામનાઓ પુરી થાય છે…
પાવાગઢના સૌથી ઉચ્ચ શિખર પર જગત જનની મા કાલિકા દેવી સાક્ષાત મહાશક્તિ સ્વરૂપે બિરાજમાન છે. 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. પ્રાચીનકાળમાં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીની આરાધના કરી હતી. દેવી પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનું અપમાન સહન નહીં થતાં સતી માતાએ યોગબળ દ્વારા પ્રાણત્યાગ કર્યો હતો. વ્યથિત શિવશંકરે સતીના મૃત શરીરને લઈને […]
આ ભક્તનાં કરોડો રૂપિયા ફસાઈ ગયાં હતાં એટલા માટે તેમણે રાખી માં મોગલ ની માનતા અને પછી થયો એવો ચમત્કાર કે…
એવું કહેવામાં આવે છે કે માં મોગલ “મોગલધામ” માં હાજરાહજુર છે. “માં મોગલ” પોતાનાં શરણમાં આવતા તમામ ભક્તોનાં મનની બધી જ પીડા સાંભળે છે. જો સાચા દિલથી “માં મોગલ” ની પુજા કરવામાં આવે તો “માં મોગલ” પોતાનાં ભક્તોના દરેક દુઃખ જરૂર દુર કરે છે. “માં મોગલે” અનેક નિ:સંતાન દંપતિઓનાં ઘરમાં બાળકો તરીકે આશીર્વાદ આપેલા છે. […]