ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. યુનિવર્સિટીમાં 34 જેટલા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી જતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. રાજયમાં કોરોનાનાં કેસો નહિવત નોંધાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરના રાયસણ મુકામે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોનાનો એકદમ વિસ્ફોટ થયો છે. અત્રેની યુનિવર્સિટીમાં એકસાથે […]
કોરોના વાયરસ
હજી તો કોરોના ગયો પણ નથી ને આ નવી બીમારીના વાગ્યા ભણકારા? તંત્ર તરત આવ્યું એક્શનમાં, લેવાયું આ મોટું પગલું
દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે અને મહારાષ્ટ્રના થાણેમાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 100 મરઘીઓના અચાનક મોતથી હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની દહેશત વધી જવા પામી છે. જેની વચ્ચે આરોગ્ય વિભાગે ભરૂચ જિલ્લામાંથી 400 થી વધુ સ્થળેથી સેમ્પલ લેવાયા છે. આ સેમ્પલો લીધા […]
આવફી કાલથી માત્ર આ બે જ મહાનગરોમાં નાઈટ કરફ્યુ, બાકીના કરફ્યુ માં નાઈટ કરફ્યુ હટાવાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ આપવામાં આવી છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં […]
કોરોના કેસ ઘટતા રાજ્યમાં આપવામાં આવી ઘણી છૂટછાટ, જાણો આખું લિસ્ટ અહીં
ગુજરાત સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના છ મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. હવે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રી કર્ફ્યૂ રહેશે. તે સિવાય હવે લગ્ન માટે પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહી રહે. અમદાવાદ અને વડોદરામાં રાત્રીના 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ […]
કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર, કોરોના ઘટતો દેખાતા લોકોને મળી ગઈ આ મોટી રાહત-જાણો અહીં
કોરોના વાયરસ રોગચાળાના સંકટમાં સુધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય આગમન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી. આ મુજબ 14 ફેબ્રુઆરીથી ‘એટ રિસ્ક’ અને અન્ય દેશોની શ્રેણી દૂર કરવામાં આવશે. ઉપરાંત, 14 ફેબ્રુઆરીથી ભારત આવતા મુસાફરોને RTPR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, સંપૂર્ણ રસીકરણ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. નવી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે […]
આવતીકાલે જાહેર થઈ શકે છે કોરોનાની નવી ગાઈડલાઈન, નાઈટ કરફ્યુ નો સમય 10 ને બદલે હવે…
રાજ્યમાં ત્રીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. હાલ દૈનિક 2500 જેટલા જ કેસ આવી રહ્યા છે. 27 શહેરમાં નાઇટ કર્ફ્યૂ સહિતનાં નિયંત્રણોની 11મી ફેબ્રુઆરીએ અવધિ પૂર્ણ થઈ રહી છે, ત્યારે 10 ફેબ્રુઆરી સુધીમાં નવી ગાઇડલાઇન્સ આવી શકે છે. આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી […]
મુખ્યમંત્રીના બંગલે થઈ કોર કમિટીની બેઠક, નાઈટ કરફ્યુ ને લઈને લેવાય શકે છે મોટો નિર્ણય
ગુજરાતમાં હવે નવા કેસો 20 હજારથી વધુ આવી રહ્યાં છે. જેને પગલે સરકારે વધુ કડક નિયંત્રણો લાદ્યા છે.નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ બેઠક બાદ સરકારે નવા 10 ઉપરાંત 17 બીજા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યો છે. […]
ઓમિક્રોન સૌથી પહેલા ક્યાં અસર કરે છે, આ છે તેના 7 મુખ્ય લક્ષણ
દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. આ વચ્ચે તેના લક્ષણોને લઈને ડોક્ટર્સે મોટી વાત કહી છે. ડોક્ટર્સ પ્રમાણે ઓમિક્રોનનો પ્રથમ સંકેત આંખોમાં થઈ શકે છે. અત્યાર સુધી ઓમિક્રોનના લક્ષણોને લઈને ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે, જેમાં શરદી, ઉધરસ જેવા તમામ લક્ષણોની જાણકારી મળી છે. ધ સનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે એક રિસર્ચમાં […]
કોરોનાને હળવેથી નઈ લેતા, આ એ મહિલા છે જે કોરોનાની ત્રણેય લહેરમાં અટાય ગયા છે-જાણો તેમનો અનુભવ
વારંવાર કહેવાય છે કે કોરોનાને હળવાશથી ન લો. કોરોના કેટલા પ્રાણઘાતક છે એ આપણે સૌ જોઈ ચૂક્યા છે. આવામાં એક એવો કિસ્સો આવ્યો છે, જે તમારા રુંવાડા ઉભા કરી દેશે. અમદાવાદની એક મહિલા એક-બે વાર નહિ, પણ ત્રણવાર કોરોનાની ઝપેટ માં આવી ચૂકી છે. અમદાવાદનાં સેટેલાઇટમાં રહેતાં અવની વ્યાસ ભારતમા આવેલી ત્રણેય લહેર માં કોરોનાનો […]
રાજ્યમાં નાઈટ કરફ્યુ સહિતના પ્રતિબંધ પર મોટા સમાચાર, CM લઈ શકે છે આ મોટો નિર્ણય
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે એટલે કે, આજે સાંજે 4 કલાકે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાત વ્યાપી કોરોના સંક્રમણ અને નિયંત્રણ પર ચર્ચા થશે. તદુપરાંત રાજ્ય માટે નવી માર્ગદર્શિકા પર પણ વિચાર-વિમર્શ થશે. આ બેઠકમાં પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવ જિલ્લા પ્રમાણે આરોગ્ય સુવિધાની માહિતી રજૂ કરશે. આગામી માસ ફેબ્રુઆરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ આવશે […]