કબરાઉ આવીને મણીધર બાપુના હાથમાં મહિલાએ મૂકી સોનાની બુટ્ટી, જુઓ પછી બાપુએ જે કહ્યું તે જાણીને તમે પણ ગોથું ખાઈ જશો…

0

માતા મોગલ નો મહિમા અપરંપાર છે. માતા મોગલ નું નામ લેવાથી પણ ચિંતા અને સમસ્યા દૂર થઈ જાય છે. આજ સુધી એવું થયું નથી કે કોઈએ માતા મોગલ ની માનતા લીધી હોય અને તે પૂરી ન થાય. માતા મોગલ ના દરબાર માંથી કોઈ ભક્ત દુઃખી મનથી પરત ગયો નથી. માતા મોગલ કબરાઉ માં હાજર હજુર બિરાજે છે તે વાતની અનુભૂતિ ઘણા ભક્તો કરી ચૂક્યા છે. ઘણા ભક્તો એવા પણ છે જેમણે સાચા દિલથી માતાને યાદ કર્યા હોય અને તેમની સમસ્યા દૂર થઈ ગઈ હોય.

આવી જ રીતે પોતાની માનતા પૂરી કરવા માટે એક મહિલા કબરાઉ આવી હતી. આ મહિલા મણિધર બાપુને મળી અને તેમના હાથમાં પોતાની સોનાની બુટ્ટી મૂકી દીધી. તેમણે મણીધર બાપુને કહ્યું કે આ બુટ્ટી સ્વીકારે.

સાથે જ તેને જણાવ્યું કે ઘણા સમયથી તેનું એક મહત્વનું કામ અટકેલું હતું અને પૂરું થતું નહીં. આ કામ અટકી જવાના કારણે તેનો પરિવાર ખૂબ જ તકલીફમાં હતો. તેથી તેને માતા મોગલ ની માનતા રાખી.

કામ પૂરું થાય તે માટે તેઓ અનેક પ્રયત્ન કરી ચૂક્યા હતા પરંતુ માતા મોગલ ની માનતા રાખ્યા પછી તે કામ સરળતાથી પૂર્ણ થઈ ગયું. કામ પર પડી જતા ભક્તો માતા મોગલ ની મનોકામના પૂર્ણ કરવા માટે કબરાઉ દોડી આવ્યા. સાથે જ મહિલા માતા મોગલ ને ચડાવવા માટે સોનાની બુટ્ટી લાવી.

મણીધર બાપુએ તે મહિલાને સોનાની બુટ્ટી પાછી આપી દીધી અને કહ્યું કે આ બુટ્ટી માતા મોગલ તને આપે છે.. તેની માનતા પણ માતાએ અનેક ગણી સ્વીકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed