કબરાઉમાં બેઠેલી માં મોગલ બદલી શકે છે જીવન,ખાતરી ન હોય તો ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ લઈ જુઓ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ…

0

માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે મોગલના ધામમાં આવતા હોય છે. જે કોઈ પણ માં મોગલના દરવાજે આવીને માથું નમાવે છે તે ભક્તોના જીવનમાંથી આવતા તમામ દુઃખો માં મોગલ દૂર કરીને ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે. માં મોગલ આજે પણ ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપે છે.

માં મોગલ કચ્છના કબુરાઉ માં સાક્ષાત બિરાજમાન છે અને વર્ષોથી તેમને સેવા કરવા માટે ત્યાં મણિધર બાપુ પણ છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીંયા આવે છે અને માં મોગલની માનતા માને છે. માં મોગલ પણ તેમના ભક્તોની સાચા દિલ થી માનેલી માનતાઓ પુરી કરે છે.

હાલમાં જ મોરબીના રહેવાસી જયંતિ પટેલ નામના યુવકે પોતે માનેલી માનતા પુરી કરવા માટે માં મોગલના ધામ કબરાઉ તેની માનેલી મનોકામના પુરી કરવા માટે આવી પહોંચ્યો હતો. જયંતીભાઈ હાલમાં તેમની માનેલી માનતા પુરી કરવા માટે આવ્યા હતા. જયંતીભાઈ માં મોગલના મંદિરમાં આવીને માં મોગલના દર્શન કર્યા ત્યારબાદ મણિધર બાપુના દર્શન કરીને તેમને 20 હજાર રૂપિયા આપ્યા.

મોરબીના જયંતિ ભાઈ એ મણિધર બાપુને કહ્યું કે મેં જે માનતા માની હતી તે માં મીંગલ એ માનતા પુરી કરી એટલે હું મારી માનેલી માનતા પુરી કરવા મોગલ માં ના ધામે આવ્યો છું. યુવકની વાત સાંભળ્યા બાદ મણિધર બાપુએ 20 હજાર રૂપિયા જયનીભાઈન એ પાછા આપ્યા.

તે પૈસામાં એક રૂપિયો ઉમેર્યો અને કહ્યું કે તું આ પૈસામાંથી અડધા પૈસા તારી દીકરીને અને અડધા પૈસા તારી બહેનને આપી દેજે. માં મોગલ ભકતોના ભાવની ભૂખી છે, કોઈ ભેટ સોગાત ની નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed