વડોદરાની આ મહિલાના ઘરે દશામાં એ આપ્યો સાક્ષાત પરચો, આરતી સમયે મહિલાના હાથમાંથી…જુઓ અહીં,જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. હાલ દશામાંના વ્રતની ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ભકતો પોતાના ઘરે માં દશામાંનું સ્થાપન કરે છે અને ૧૦ દિવસ માતાની પૂજા અર્ચના કરે છે અને તેમના આશીર્વાદ લે છે.
ભકતોનો આવો ભકતી ભાવ જોઈને માતાજી પણ પોતાના ભકતોને પોતાના હોવાનો પુરાવો આપતા જ રહે છે. દશમાંનો આવો જ એક સાક્ષાત પરચો વડોદરાથી સામે આવ્યો છે.વડોદરાના ખોડિયારનગરમાં રહેતી સુનિતા બેનના ઘરે પણ દર વર્ષે દશામાંનું સ્થાપના કરવામાં આવે છે. સુનિતા બેનના ઘરે માં દશામાંનો અદભુત પરચો જોવા મળે છે.
આરતીના સમયે સુનિતા બેનના હાથ માંથી કંકુનો વરસાદ થાય છે. આ ચમત્કાર જોઈને સૌ કોઈ વ્યક્તિ ચોકી જાય છે. આજના યુગમાં પણ માતાજી એવો પરચો આપે છે,આવો પરચો આપીને માતાજીએ સાબિત કરી દીધું કે તે આજે પણ તે હાજરા હજુર છે.
સુનિતા બેનના હાથ માંથી કંકુનો જે વરસાદ થયા છે તેને જોવા માટે ભકતો દૂર દૂરથી આવે છે. સુનિતા બેને કહ્યું કે તેમને બાળપણથી આજ સુધી માતાના ઘણા પરચાની અનુભૂતિ થઇ છે. આજનો માનવી સબુતોમાં માને છે.
માટે માતજી પણ ભક્તોને પોતાના હોવાનો સાક્ષાત પરચો આપે છે. સુનિતા બેન કહ્યું કે સાચા દિલથી માંગવામાં આવેલી બધી જ મનોકામના અહીં પુરી થાય છે માટે જ્યારે દશામાંનું વ્રતનો સમય હોય છે. ત્યારે તેમાં ઘરે લોકો દૂર છે દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને માતાજી પાસે પોતાની માનતા માંગે છે.