છેક અમેરિકાથી પોતાની માનતા પુરી કરવા હાથમાં 42 હજાર લઈને કબરાઉ આવ્યો પછી જે થયું એ ચોંકાવનારું છે…..માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના કષ્ટ અને દુઃખ દૂર થાય છે. માં મોગલે આજ સુધી લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે. દેશ-વિદેશના લોકોની આસ્થા માં મોગલ સાથે જોડાયેલી છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થાય છે.
આ યુવક છેક અમેરિકાથી માં મોગલની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. યુવકે પોતાના દીકરાને લગતી કોઈ માનતા માની હતી.
કે જો તેમનું આ કામ થઇ જશે તો તે કબરાઉ ધામ આવીને ૪૨૦૦૦ હજાર રૂપિયા તમારા ચરણોમાં ચઢાવીશ. માં મોગલની માનતા રાખ્યાના થોડા જ સમયમાં તેમનું કામ થઇ ગયું. તો યુવકને માં મોગલનો પરચો થયો. યુવક તરત જ અમેરિકાથી કબરાઉ આવવા માટે રવાના થઇ ગયો અને કબરાઉ આવીને મણિધર બાપુને ૪૨ હજાર રૂપિયા આપ્યા.
મણિધર બાપુએ કહ્યું કે તમારું કામ થઇ ગયું. તો યુવકે કહ્યું કે હા બાપુ મારુ કામ થઇ ગયું. ત્યારે મણિધર બાપુએ કહ્યું કે તારો માં મોગલમાં વિશ્વાસ હતો તે માટે તારું કામ થયું છે. આ કોઈ ચમત્કાર નથી.
મણિધર બાપુએ એમ પણ કહ્યું કે આ પૈસા તારી દીકરીને આપી દેજે. માં મોગલને તારા રૂપિયાની કોઈ જરૂર નથી માં મોગલે તારી માનતા સ્વીકારી લીધી. માં મોગલમાં હંમેશા વિશ્વાસ રાખજો. માં મોગલ તમને કયારે દુઃખી નહિ થવા દે.